અક્ષરધામ હુમલાના આતંકીની થઈ ધરપકડ, જુઓ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શું કહ્યું

અમદાવાદ: વર્ષ 2002માં અક્ષરધામ પર થયેલા હુમલાના મુખ્ય સુત્રધાર આતંકીની ગુજરાત ATSએ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાંથી ધરપકડ કરી છે. હુમલા બાદ આંતકી પાકિસ્તાનમાં છુપાયો હતો અને ગુજરાતમાં હથિયાર ઘુસાડ્યા હતા.

Trending news