CAA મુદ્દે યોગગુરૂ રામદેવે કરી ZEE 24 KALAK સાથે ખાસ વાતચીત, જુઓ Video

CAA ને લઈ ચાલી રહેલા વિરોધ મુદ્દે યોગગુરુ સ્વામી રામદેવ એ ઝી 24 કલાક સાથે એક્સકલુસીવ વાતચીતમાં કહ્યું કે દેશમાં ભય નો માહોલ ખોટું બોલી ને ઉભો કરાયો છે. કાયદો નાગરિકતા દેવા માટે નો છે.. તો દેશ ના નાગરિકો એ ડરવાની જરૂરત નથી તો સાથે જ તેમણે જે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી ને પ્રદર્શન કરી રહ્યા છે તેમને સલાહ આપતા કહ્યું કે ભણવામાં ધ્યાન આપે રાજનીતિ રાજનેતાઓ ને કરવા દે..

Trending news