સુરત : શક્તિદળને ફરી જીવંત કરવાના શંકરસિંહના પ્રયાસ

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે સુરતમાં હતા. હકીકતમાં સુરતમાં શક્તિદળ તાલીમ શિબિરનું આયોજન કરાયું છે. મનપાની ચૂંટણી પહેલાં સંગઠન ઉભું કરવાનો પ્રયાસ કરાયો છે અને શંકરસિંહ વાઘેલા સક્રિય થયા છે.

Trending news