અમદાવાદની વિવાદિત અંકુર સ્કૂલની માન્યતા રદ કરવાની ભલામણ

અમદાવાદના પાલડી સ્થિત અંકુર સ્કૂલની માન્યતા રદ્દ કરવા ભલામણ કરી છે. DEO કચેરી દ્વારા શિક્ષણ વિભાગને ભલામણ કરાઈ હતી. સ્કૂલ બિલ્ડીંગનો હેતુફેર ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. સ્કૂલની બિલ્ડીંગનો શિક્ષણ કાર્ય સિવાય અન્ય હેતુ માટે ઉપયોગ થયાનું સ્પષ્ટ થયું છે. સ્કૂલની ગ્રાન્ટ પણ કાપી લેવા DEOએ બોર્ડને ભલામણ કરી હતી. અંકુર સ્કૂલમાં ગેરકાયદે કોલસેન્ટર પકડાયા બાદ પોલીસ કેસ થયો હતો.

Trending news