રથયાત્રા: મોસાળમાં ભગવાનને અર્પણ કરવામાં આવેલું મામેરું મંદિર ખાતે પહોંચ્યું

રથયાત્રા: મોસળવાસીઓ દ્વારા મામેરું મંદિરના મહંત અને ટ્રસ્ટીને આપવામાં આવ્યું. સોનાના આભૂષણો, વાઘા, પાઘડી, શણગાર અને વસ્ત્રો મંદિરને આપવામાં આવ્યું.

Trending news