ભગવાન જગન્નાથનો રથ પહોંચ્યો કાલુપુર, ભક્તોમાં જોવા મળ્યો અનોખો ઉત્સાહ

અમદાવાદ રથયાત્રા 2019 LIVE: અમદાવાદ શહેરની ઓળખ સમી ભગવાન જગન્નાથની આજે 142મી રથયાત્રા ઉત્સાહભેર જગન્નાથ મંદિરથી નીકળી હતી અને ભગવાન નગરચર્યાએ નીકળ્યા.રથયાત્રાની સાથે હજારો ભાવિકો જોડાયા છે. રથયાત્રાને આવકાર માટે ભક્તોના ઘોડાપૂર ઉમટ્યા છે.

Trending news