રસોડાથી રાજનીતિ સુધીઃ લોકસભા ચૂંટણી 2019 વિશે રણજીત રાઠવાના પરીવારજનોનો શું છે વિચાર

ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ રસોડાથી રાજનીતિ અંતર્ગત અમારી ટીમ પહોંચી છોટાઉદેપુરમાં કોંગ્રેસના ઉમેદવાર રણજીત રાઠવાના ઘરે ત્યારે રણજીત રાઠવાના પરિવાર સાથે 2019ની ચૂંટણીને લઇને વાત કરી ત્યારે શું કહેવું છે રણજિત રાઠવાના પત્ની અને તેમના પરિવારનું આવો સાંભળીએ

Trending news