ગુજરાતમાં સારો વરસાદ પડે તે માટે રાજકોટમાં અખંડ રામધુન...

રાજકોટનાં લોધિકા ખાતે રોકડ્ડી હનુમાનજી મંદિરમાં છેલ્લા પાંચ દિવસથી રામધુન ચાલી રહી છે. રિસાયેલા મેઘરાજાને મનાવવા માટે સતત રામધુન કરવામાં આવી રહી છે. રામધુનનો ઉદ્દેશ્ય મેઘરાજાની ગુજરાત પર મહેર યથાવત્ત રહે તેવો છે. વરસાદ ખેંચાઇ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

Trending news