રાજકોટ: પ્રધાનમંત્રી મોદીની કલાકૃતિના એક્ઝીબીશન યોજાયું..જાણો ખાસીયત

રાજકોટના રેસકોર્સ મેદાનમાં શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરીમાં 5 દિવસ પ્રધાનમંત્રી મોદીની કલાકૃતિના એક્ઝીબીશનનું આયોજન કરાયું....આ એક્ઝીબીશનમાં રાજકોટના એક મોદીભક્ત સોની યુવાને શુદ્ધ સોના અને ચાંદીની મદદથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અલગ-અલગ 3 પોટ્રેઈટ તૈયાર કર્યાં છે...

Trending news