રાહુલ ગાંધી પક્ષના દિગ્ગજ નેતાઓ પર કેમ થયા નારાજ?

પક્ષના દિગ્ગજ નેતાઓ પર રાહુલ ગાંધી નારાજ જોવા મળ્યા.કમલનાથ અને અશોક ગહેલોત પર પાર્ટી પહેલા પોતાના પુત્રોના હિતને ધ્યાને રાખ્યાનો આરોપ લગાવ્યા.કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી.

Trending news