વડોદરામાં અશાંતધારાનો વિરોધ

વડોદરામાં અશાંતધારા લંબાવવાના મામલે MLAના વિરોધનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભાજપના ધારાસભ્ય મનીષાબેન વકીલે વિરોધ કર્યો છે. તેમણે શાંતધારાના અમલમાં ક્ષતિ રહી ગઈ હોવાનો આરોપ મુક્યો છે.

Trending news