અંજાર હાઇવે પર ખાનગી બસલે પલ્ટી મારી, 15 લોકો ઈજાગ્રસ્ત

કચ્છના અંજાર-ભુજ હાઈવે ઉપર ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો. અંજાર જીઇબી પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ અચાનક પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે ઘાયલોને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Trending news