રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ દાદરાનગર હવેલી અને દમણ-દીવની મુલાકાતે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસની સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવની મુલાકાતે આવશે. તારીખ 17 અને 18 એમ બે દિવસ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી સંઘપ્રદેશની મુલાકાતે આવશે. રાષ્ટ્રપતિની સુરક્ષા માટે ગોઠવાઇ રહ્યો છે લોખંડી સુરક્ષા બંદોબસ્ત. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી માં પણ તડામાર તૈયારીઓ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી રાત્રી રોકાણ સેલવાસમાં કરશે .

Trending news