વડોદરા પોલીસ પરથ્થરમારા મામલે, 40 તોફાનીઓની કરી ધરપકડ

વડોદરાના હાથીખાનામાં પોલીસ પર પથ્થરમારાના મામલે અત્યારસુધી 40 તોફાનીઓની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા પોલીસ યુપી પોલીસની જેમ કાર્યવાહી કરી રહી છે. 40 હજારની નુકશાની વસૂલવા પોલીસ તોફાનીઓને નોટીસ આપશે. તોફાનીઓને નોટીસ આપી રકમ વસુલાશે. પથ્થરમારાના કારણે પોલીસના વાહન સહિત પબ્લિક પ્રોપર્ટીને 40 હજારનું નુકશાન થયું હતું.

Trending news