બહરીનમાં ભીની આંખે બોલ્યા પીએમ- આજે મારો મિત્ર અરૂણ ચાલ્યો ગયો

વડાપ્રધાન મોદીએ બહેરીનમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનાં નિધન પ્રસંગે શોક વ્યક્ત કરતા કહ્યું કે, આજે મને ખુબ જ દુખ થઇ રહ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું આટલો દુર છું અને મારો મિત્ર અરૂણ મને છોડીને જઇ ચુક્યો છે.વડાપ્રધાન મોદીએ ઓગષ્ટ મહિનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, થોડા દિવસ પહેલા બહેન સુષ્મા સ્વરાજ અનંત યાત્રાએ નિકળી ગયા. આજે મારો હંમેશા સાથ નિભાવનારો મિત્ર મને છોડીને જઇ ચુક્યો છે

Trending news