PM મોદી બીજી ઓક્ટોબરે આવશે ગુજરાત પ્રવાસે, જુઓ વિગત

અમદાવાદના સાબરમતી આશ્રમના કાર્યક્રમમાં પીએમ મોદી ભાગ લેશે. ગાંધીજીની 150મી જન્મજયંતિ પર સાબરમતી આશ્રમ ખાતે યોજાશે કાર્યક્રમ.પ્રાર્થનાસભા સહિતના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી રહેશે હાજર.

Trending news