નાગરિકતા સંશોધન બિલ વિશે લોકોને જણાવો: પીએમ મોદી

ભાજપની સંસદીય દળની બેઠકમાં PM મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, કેટલાક પક્ષો પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. વધુમાં PMએ નાગરિકતા સંશોધન બિલ વિશે લોકોને જણાવવા સાંસદોને અપીલ કરી છે.

Trending news