વડાપ્રધાને ગાંધીજીને અર્પી પુષ્પાંજલિ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે 150મી જન્મજયંતિ છે, આ પ્રસંગે પીએમ મોદીએ દિલ્લીના રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાજઘાટ પર પીએમ મોદીએ ગાંધીજીને નમન કર્યા અને ટ્વીટ કરી કહ્યું કે, મહાત્મા ગાંધીજીને શત-શત નમન...

Trending news