સુરતના પુણા અને વરાછાના લોકોમાં ભારે રોષ, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

સુરતના પુણા અને મોટા વરાછાની સોસાયટીઓ વિરોધ નોંધાવ્યો હતો. મનપા કમિશનરને આવેદનપત્ર આપશે. પાણી મીટરને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઇને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો.

Trending news