અંબાજીમાં પાયલોટ બાબા કરશે 108 કુંડી 10 મહાવિદ્યા યજ્ઞ, જુઓ વીડિયો

તંત્ર મંત્ર અને પૂજા દ્વારા દેવી દેવતાઓ ની કૃપા પ્રાપ્ત કરવા માટે ધાર્મીક સ્થળ નુ વિશેષ મહત્વ માનવામાં આવે છે જેને લઈ આજથી યાત્રાધામ આંબાજી ખાતે 108 કુંડી 10 મહાવિદ્યા નો યજ્ઞ નાસિક ના પીઠાધીશ્વર પાઇલોટ બાબા દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.

Trending news