કોણ કરી રહ્યું છે વિનામૂલ્યે ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું વેચાણ? જુઓ 'ગામડું જાગે છે'

ગણેશ ચતુર્થીનો તહેવાર નજીકમાં જ છે અને બજારમાં પણ ઈકોફ્રેન્ડલી ગણેશની મૂર્તિની સ્થાપવા પર ભાર મૂકાયો છે. અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા માટીની મૂર્તિ બનાવી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આવા જ એક ગૃહિણી છે જે માટીની મૂર્તિ તો બનાવે છે પણ તેનું વિનામૂલ્યે વેચાણ પણ કરે છે. કોણ છે આ સેવાભાવી મહિલા જોઈએ આ અહેવાલમાં..

Trending news