રાજકોટ પાસના આગેવાનો કલેકટર કચેરી પહોંચ્યા અને...

રાજકોટ પાસના આગેવાનો કલેકટર કચેરી પહોંચ્યા હતા. તેમણે હાર્દિક પટેલ સહિત પાટીદાર યુવાનો પર થયેલા કેસ પાછા ખેંચવા કરી રજુઆત કરી છે અને જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી કેસ પાછા ખેંચવા કરી રજુઆત કરી છે.

Trending news