નર્મદા ડેમની 138.28 મીટરે સપાટી સ્થિર, 5 દરવાજા ખુલ્લા મુકાયા

હાલ સરદાર સરોવર ડેમની સપાટી સ્થિર થઇ છે. આજે નર્મદા ડૅમની સપાટી 138.28 મીટર છે. ડેમનાં 5 દરવાજા ખુલ્લા કરવામાં આવ્યાં છે. આ સાથે 90 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહી રહ્યું છે. 20 દિવસ પછી ગોરા બ્રિજ પરથી પાણી ઓસરતા રાહદારીઓ માટે શરૂ કરવામાં આવ્યો છે.

Trending news