દેશભરમાં વિરોધને લઇ મોરારી બાપુ અને સાઈરામે કરી શાંતી રાખવાની અપીલ

દેશભરમાં વિરોધને લઈ મોરારિ બાપુ અને સાઈરામ દવેએ લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે. ત્યારે શાતિંની અપલી કરતો મોરારી બાપુનો વીડિયો વાયરલ થયો છે. જ્યારે સાઈરામ દવેએ ગાંધીના ગુજરાતમાં શાંતિ જાળવવા અપીલ કહ્યું તેમજ અશાંતિ ન સર્જાયએ દરેક નાગરિકની ફરજ છે.

Trending news