પીએમ મોદીએ નર્મદાને અર્પણ કરી ચૂંદડી

તમામ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરીને આખરે પીએમ મોદી નર્મદા મૈયાના નવા નીરના વધામણા કર્યા હતા. શાસ્ત્રોક્ત વિધી સાથે તેમણે નર્મદા નીરના વધામણા કર્યા હતા. સાથે જ નર્મદા મૈયાને શ્રીફળ અને ચૂંદડી અર્પણ કરી હતી. નર્મદાના કાંઠે ઉભુ થયેલુ આ ધાર્મિક માહોલમાં પીએમનો જન્મદિવસ ખાસ બની રહ્યો હતો. બ્રાહ્મણોએ પૂજા કરીને સમગ્ર વિધી પૂરી કરાવી હતી. પીએમ મોદીએ નર્મદા મૈયાની આરતી પણ ઉતારી હતી.

Trending news