મિતલ જાદવ અપમૃત્યુ કેસ: રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

બાવળાની ઘટનામાં મિતલ જાદવના અપમૃત્યુ કેસનો મામલો. રાજ્ય સરકાર દ્વારા મિતલ જાદવના પરિવારને 8.25 લાખ ની સહાય મંજુર કરવામાં આવી છે. પ્રથમ તબક્કે 4.12 લાખની સહાય સોમવારે ચુકવી દેવામાં આવશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા તાત્કાલિક સહાય ચુકવવાના આદેશ પણ કરવામાં આવશે.

Trending news