મહીસાગર નદી ઓવરફ્લો થતા લીલા દુકાળની ભીતિ

ઉપરવાસમાં મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદીમા પૂરની સ્થિતિ પેદા થઇ છે. મહીસાગર નદી બે કાંઠે થતા આંકલાવના ઉમેટા ચમારા માર્ગ પર મહીસાગર નદીના પાણી ફરી વળ્યા છે. જેના કારણે ઉમેટા ચમારા માર્ગ બંધ કરવામાં આવ્યો છે.

Trending news