આજે વિશ્વમાં ભારતના પાસપોર્ટની તાકાત વધી છેઃ પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે થોડા ઓછા સમયમાં ફરીવાર ગુજરાતમાં આવવાનો મોકો મળ્યો છે. PMએ કહ્યું કે ભારતની પ્રતિષ્ઠા આખા વિશ્વમાં વધી રહી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના વિચારને યુએનમાં સારો પ્રભાવ મળ્યો હતો. યુએનના 70 વર્ષના ઇતિહાસમાં આ સૌથી મોટી ઘટના હતી.

Trending news