ખેતરમાં સિંહ પરિવારના ધામાથી લણણી સમયે મુશ્કેલીમાં મૂકાયો ખેડૂત પરિવાર

ગીર સોમનાથના ઉનાના જુંડવડલી ગામે ખેતરમાં સિંહ પરિવારના ધામાથી ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે. સિંહણ અને બચ્ચા ખેતરમાં હોવાથી ખેડૂત ખેતરમાં જઈ જ નથી શકતા. ઘઉંનો પાક લણણી માટે તૈયાર છે પરંતુ સિંહ પરિવારના ડરના કારણે ખેતરમાં જઈને પાક ઉતારવામાં ખેડૂત ડર અનુભવી રહ્યા છે.

Trending news