કાનપરમાં શહીદની નીકળી અંતિમયાત્રા, લોકો થયા ભાવવિભોર

ભાવનગર જીલ્લાના વલ્લભીપુર તાલુકાના કાનપર ગામના વતની અને ઇન્ડીયન આર્મીમાં જમ્મુ કાશ્મીરના અખનુર સેક્ટર ખાતે ફરજ બજાવતા દિલીપસિંહ ડોડિયા શહીદ થતા નાનકડા એવા કાનપર ગામમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે.

Trending news