કોંગ્રેસના MLAના રાજીનામા મામલે લલિત વસોયાનું નિવેદન, જાણો શું કહ્યું...

કોંગ્રેસના MLAના રાજીનામા મામલે લલિત વસોયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ માત્ર અફવા છે. જ્યાં 4 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હોય તો 4 ધારાસભ્યો આપવા જાય તો મીડિયા સ્ટિંગ પર બતાવે. એક પણ ધારાસભ્યોનો ઓથેન્ટિક સમાચાર મીડિયાએ બતાવ્યા નથી.

Trending news