લાલકૃષ્ણ અડવાણીએ આખરે ગુજરાત સાથે નાતો તોડ્યો, મતદાર યાદીમાંથી હટાવ્યું નામ

લાલકૃષ્ણ અડવાણીએ આખરે ગુજરાત સાથે નાતો તોડ્યો છે. ટિકીટ ન મળ્યા બાદ ગુજરાતની મતદાર યાદીમાંથી તેઓએ પોતાનું નામ હટાવ્યું છે. ગઇકાલે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તેમણે મતદાન કર્યું હતું. અત્યાર સુધી અડવાણી ગુજરાતમાં મતદાન કરતા હતા.

Trending news