ખોડલધામના નરેશ પટેલે કરી 'રાજકારણ' ની વાત...

લોકસભા ચૂંટણી 2019 જાહેર થતાં જ જાણે ધાર્મિક સંસ્થાઓના આગેવાનો પણ રાજકારણની વાતો કરવા લાગ્યા છે. ખોડલધામના આગેવાન પરેશ ગજેરાએ કરેલી રાજકારણની વાત બાદ બીજા આગેવાન નરેશ પટેલનું પણ 'રાજકારણ' સામે આવ્યું છે. શું કહ્યું? જુઓ વીડિયો

Trending news