પુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે ફરી ઘર્ષણ,એક જવાન શહીદ

કાશ્મીર: પુલવામાના દલીપોરામાં એનકાઉન્ટર, સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ થયું. 2 આતંકી ઠાર થયા છે અને એક જવાન શહીદ થયો છે. પુલવામામાં હાલમાં કર્ફ્યૂ લગાવામાં આવ્યો છે. સુરક્ષા દળનું સર્ચ ઓપરેશન યથાવત.

Trending news