જૂનાગઢના કોંગ્રેસના MLA ભીખાભાઈ જોશીના પરિવારને અકસ્માત નડ્યો, પૌત્રીનું મોત

જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીના પરિવારના કુલ 7 સભ્યો આંધ્ર પ્રદેશ ફરવા ગયા હતાં. હૈદરાબાદથી 70 કિલોમીટર દૂર આ અકસ્માત કાર અને ટ્રક વચ્ચે થયો. આ ભીષણ અકસ્માતમાં મનોજ જોશીના પુત્રી અને ભીખાભાઈ જૌશીના પૌત્રી પરી જોશીનું મોત નિપજ્યું છે.  પરિવારના અન્ય ઈજાગ્રસ્ત સભ્યોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. 

Trending news