જામનગરમાં વ્યાજખોરોના ત્રાસને લઈ પોલીસે લોકદરબારનું કર્યું આયોજન

જિલ્લા પોલીસ વડા સિંઘલના અધ્યક્ષ સ્થાને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું. શહેરના ટાઉનહોલમાં વ્યાજખોરોના ત્રાસ માટે જાહેરમાં રજૂઆત કરવા પોલીસે અપીલ કરતા મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી. વ્યાજખોરોના ત્રાસમાંથી લોકોને મુક્ત કરવા જિલ્લા પોલીસ વડાની મુહિમમાં લોકોએ રજૂઆત કરી.

Trending news