જામનગરના કેશિયાના ગ્રામજનોએ આ કારણે નોંધાવ્યો વિરોધ

જામનગરના કેશિયાના ગ્રામજનોએ પવનચક્કી માટે જમીન સંપાદનનો વિરોધ કર્યો, કોંગ્રેસ ધારાસભ્ય પ્રવિણ મુછડિયાની આગેવાનીમાં ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય અને ગ્રામજનોએ કંપની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

Trending news