જામનગરના કાલાવડ પંથકમાં અનુભવાયો ભૂકંપનો આંચકો

જામનગરના કાલાવાડ પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા નોંધાય છે. બાંગા, બેરાજા, ભલસાણ, ખાનકોટડા વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.

Trending news