ગાંધીનગરમાં યોજાયો ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ

ગાંધીનગરમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અહીં ભાજપ પ્રમુખ જિતુ વાઘાણીએ બાપુને પુષ્પાંજલિ આપી હતી. જિતુ વાઘાણીએ પીએમ મોદીને મહાત્મા ગણાવ્યા હતા. આ સિવાય કોંગ્રેસના નેતાઓએ બાપુને પુષ્પાંજલિ અર્પી હતી.

Trending news