ખાતર કૌભાંડ : જેતપુર બાદ ક્યાં જોવા મળ્યું બોરીઓમાં ઓછું ખાતર

જેતપુર બાદ જૂનાગઢમાં પણ બોરીઓમાં ઓછું ખાતર જોવા મળ્યું હતું. ધારાસભ્ય હર્ષદ રીબડીયા એ જાતે પહોંચી કરી તપાસ હતી. જી.એ.ટી.એલ કિસાન સુવિધા કેન્દ્ર વિસાવદર ડેપોમાં જઈને તપાસ કરી હતી. ડી.એ.પી ખાતર ની થેલી માં ૪૦૦ ગ્રામ થી ૯૦૦ ગ્રામ સુધી નો વજન ઘટાડો સામે આવ્યો હતો.

Trending news