યોગને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે કરી રાજ્ય યોગ બોર્ડની રચના

યોગને પ્રોત્સાહન આપવા રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. અમદાવાદના શશીપાલ રાજપૂતના અધ્યક્ષ સ્થાને કરાઈ રચના. યોગ બોર્ડમાં અધ્યક્ષ સહિત કુલ પાંચ સભ્યો હશે.

Trending news