ગામડુ જાગે છે: મોરબીના ખેડૂતો અતિવૃષ્ટીથી બેહાલ...

ગામડુ જાગે છે: મોરબીના ખેડૂતો અતિવૃષ્ટીથી બેહાલ થઇ ગયા છે. ખેડૂતોના મગફળી અને કપાસ જેવા પાક નિષ્ફળ ગયા છે. જો કે હજી સુધી સર્વે અને રાહત નહી મળતા તેઓ બેહાલ બન્યા છે.

Trending news