અમદાવાદ કાંકરિયા રેલવે યાર્ડમાં ખાતરનો જથ્થો પહોંચ્યો

અમદાવાદ કાંકરિયા રેલવે યાર્ડમાં ખાતરનો જથ્થો પહોંચ્યો હતો. 3021 મેટ્રિક ટન ખાતરનો જથ્થો અમદાવાદ પહોંચ્યો હતો. 60 હજારથી વધુ ખાતરની બોરીઓ રેલવે યાર્ડમાં આવી હતી. ખાતરની અછતને પહોંચી વળવા મંગવામાં આવ્યા હતા. અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને અન્ય જિલ્લામાં ખાતર આપવામાં આવશે.

Trending news