સાણંદના ખેડૂતોની આમરણાંત ઉપવાસની ચીમકી...

સરકાર દ્વારા પાણી છોડવામાં નહી આવે તો આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા અપુરતુ પાણી છોડવામાં આવ્યું છે. જેનાં કારણે કેનાલમાં આગળના તાલુકાના આખેડૂતોએ પાણી લઇ લીધુ જેના કારણે તેમના સુધી પાણી પહોંચી શક્યું જ નથી.

Trending news