બિનસચિવાલય પરીક્ષા મામલે પરીક્ષાર્થીઓ આમરણાત ઉપવાસ પર

બિન સચિવાલય પરીક્ષા રદ કરવાની બાબતે ચાર વિધાર્થીઓ સાથે ખેડૂત આગેવાન શૈલેષ ઠક્કર ગાંધી ચિંધ્યા માર્ગે મંગળવારના રોજ સવારે 11 વાગે આમરણાંત ઉપવાસ પર બેઠા છે.

Trending news