ગુજરાતના રમખાણો વિશે નાણાવટી-મહેતા પંચના રિપોર્ટ વિશે DNA Analysis

નાગરિકતા સંશોધન બિલ પર અનેક રાજકીય પક્ષો દુષ્પ્રચાર કરી રહ્યા છે પણ આ સાથે જ એક 17  વર્ષ જુના દુષ્પ્રચાર પર બ્રેક લાગી ગઈ છે. બુધવારે ગુજરાતના નાણાવટી-મહેતા પંચે 2002ના ગુજરાત રમખાણો (2002 Gujarat Riots)ના મામલામાં તત્કાલિન ગુજરાત સરકારને ક્લિનચીટ આપી દીધી છે.

Trending news