Desh Pradesh: દેશ પ્રદેશના તમામ મહત્વના સમાચાર જુઓ...

કોરોના વાયરસ (Coronavirus)ના ભારતમાં વધતા જતા ખતરાથી દરેક ગભરાઇ રહ્યું છે. તો બીજી તરફ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા કોરોનાને મહામારી જાહેર કર્યા બાદ આ ડર પહેલાંથી વધી ગયો છે. લોકોના આ ડર વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. જોકે કોરોના વાયરસના કારણે ઇરાનમાં ફસાયેલા 200 ભારતીય નાગરિકોની ધર વાપસી થઇ છે.

Trending news