કેવડિયા પાસે કૂઝ બોટ નર્મદામાં ઉતારવામાં આવી

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પ્રવાસીઓ માટે એક નવા નજરાણાનો ઉમેરો કરવામાં આવ્યો છે. જે ક્રુઝ બોટ બનવવામાં આવી છે જેને પ્રવાસીઓ માટે 21 માર્ચના રોજ પીએમ નરેન્દ્ર મોદી લોકર્પણ કરશે. જે ક્રુઝ બોટ છે જેને આજે નર્મદા નદીમાં ઉતારવામાં આવી હતી.

Trending news