કાઉન્સિલર શહેજાદ ખાનને મળ્યા 5 કલાકના વચગાળાના જામીન

દાણીલીમડાના કાઉન્સિલર શહેઝાદ ખાનને અમદાવાદ સેશન્સ કોર્ટે આપ્યા 5 કલાકના વચ્ચગળાના જામીન. શાહ આલમ પોલીસ પર પથ્થરમારાના કેસમાં કરી હતી જામીન અરજી. 29મી જાન્યુઆરીએ કોર્પોરેશનની મિટિંગમાં હાજરી આપવા માટે કોર્ટે આપ્યા વચ્ચગાળાના જામીન.

Trending news