વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સીએમને લખ્યો પત્ર, જાણો શું કહ્યું...

ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે નિવૃત સૈનિકોની પડતર માંગણીઓ પુરી કરવાની રજુઆત કરી હતી. નિવૃત સૈનિકોની કુલ 14 માંગણીઓ છે, જેમાં પેન્શન, શહિદના પરિવારના એક સભ્યને નોકરી, ૧ કરોડની આર્થીક સહાયની માંગ કરી હતી.

Trending news